ખેડૂત અમારા ભગવાન છે – We Serve with Gratitude and Respect.

ખેડૂતોને આપેલ સહાયથી સમૃદ્ધિની દિશામાં પગલું

ભારત સરકાર દ્વારા ખેડૂતોને આપેલ સહાય અને સબસિડીના કારણે ખેતી ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર થયો છે. આ યોજનાઓ અંતર્ગત ખાતર, બીજ, સિંચાઈ સાધનો અને આધુનિક ખેતી માટે જરૂરી ઉપકરણોમાં સહાય આપવામાં આવી રહી છે. આથી ખેડૂતોના ખર્ચમાં ઘટાડો થતો જાય છે અને પાકની ઉપજમાં વધારો જોવા મળે છે. સરકારનો મુખ્ય હેતુ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવાનું છે. આ સહાયથી નાની અને મધ્યમ કક્ષાના ખેડૂતોને નવી તક મળી રહી છે, જેથી તેઓ પોતાનો જીવનસ્તર ઉંચો કરી શકે. આ રીતે સરકારનો પ્રયાસ દેશના કૃષિ વિકાસને નવી દિશા આપી રહ્યો છે.

Get Your Subsidy Today

Contact Now